હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી તાલુકા ભ્રષ્ટાચાર નાબુદી એસો.ની કરાઇ રચના


SHARE











મોરબી તાલુકા ભ્રષ્ટાચાર નાબુદી એસો.ની કરાઇ રચના

ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો વચ્ચે આની સ્થિતિ શું છે તે તમામ લોકો જાણે જ છે ત્યારે ભ્રષ્ટાચારને મૂળમાંથી ડામવા માટે મોરબી તાલુકા ભ્રષ્ટાચાર નાબુદી એસો.ની રચના કરવામાં આવી છે અને આગામી તા.૭ થી તેનો પ્રારંભ થવા જઈ રહ્યો છે


મોરબી જીલ્લામાં ભ્રષ્ટાચાર દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે મોરબી તાલુકા ભ્રષ્ટાચાર નાબુદી એસો.ની રચના કરવામાં આવી છે અને આગામી તા.૭ એપ્રિલ ગુરુવારે સવારે ૯ કલાકે તેની ઓફિસ શનાળા રોડ ઉપર આશાપુરા ટાવરમાં કાર્યરત કરવામાં આવશે આ કાર્યક્રમમાં આવવા માટે લોકોને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના માજી મેનેજરમોરબી તાલુકા સરપંચ એસો.ના માજી પ્રમુખ અને રાજપર ગ્રામ પંચાયતના માજી સરપંચ કરમશીબાપાએ આમંત્રણ આપ્યું છે સાથે જ આ એસો. દ્વારા આગામી દિવસોમાં વડાપ્રધાનને પત્ર લખીને દેશમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને ડામવા રજૂઆત પણ કરવામાં આવશે






Latest News