સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી દ્વારા બોર્ડના પરિક્ષાર્થીઓ માટે કંટ્રોલરૂમ શરૂ


SHARE











મોરબી એબીવીપી દ્વારા બોર્ડના પરિક્ષાર્થીઓ માટે કંટ્રોલરૂમ શરૂ

મોરબી એબીવીપી દ્વારા ધો. ૧૦ અને ૧૨ ના પરિક્ષાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવેલ છે અને બોર્ડના વિધાર્થીઓને કોઈ પણ પ્રશ્ન હોય તો તેના ઉપર વાત કરી શકે છે

સોમવાર તા ૨૮ થી બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે ત્યારે વિધાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનાના ઉકેલ માટે સ્થાનિક પ્રતિનિધિઓના સંપર્ક રૂપે હેલ્પલાઇન નંબર એબીવીપી દ્વારા જાહેર કરવામાં આવેલ છે અને અજાણે રીશિપ્ટ ભૂલી ગયા હોઈ, કોઈ સ્થળથી અજાણ હોય, ઉપરાંત અન્ય કોઈ પણ માહિતી માટે આ નંબર પર સંપર્ક કરી શકાય છે જ્યારે બોર્ડની પરીક્ષા આવવાની હોઈ છે ત્યારે વિધ્યાર્થીઓ ચિંતામાં આવી જતા હોય છે અને પેપરના ડરથી ભૂતકાળમાં પણ ઘણા વિદ્યાર્થીઓ ન ભરવાના પગલાં ભર્યા છે. ત્યારે મોરબી એબીવીપી દ્વારા ધો. ૧૦ અને ૧૨ ના પરિક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવે છે અને વિશ્વરાજસિંહ જાડેજા (8306914014), વિનેશભાઈ રાઠોડ (9409670549), શિવાંગભાઈ નાનક (9925565508)  અને કર્મદીપસિંહ ઝાલા (9662389123)નો  પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીને કોઈપણ મુશ્કેલી હોય તો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News