મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓની હાજરીમાં મહાપૂજા કરાઇ


SHARE











મોરબીના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓની હાજરીમાં મહાપૂજા કરાઇ

આગામી સોમવારથી ધો. ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે અને વિદ્યાર્થીઓમાં એક ઉત્સવ અને એક નવો અભિગમ આવેએ નિમિત્તે મોરબીમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનની શાખા દ્વારા મહાપૂજાનું આયોજન કરવામાં આવેલું હતું

આ મહા પૂજામાં ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ભાગ લીધો હતો રાજકોટ ગુરુકુલ સંસ્થાના મહંત ગુરૂવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી આ મહાપૂજામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુ મહારાજે બધા જ વિદ્યાર્થીઓને આગળની પરીક્ષા અને આગળના ભવિષ્ય માટે આશિર્વચનો તેમજ શુભ આશિષ પાઠવ્યા હતા






Latest News