જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

મોરબીના જોધપર નદી ગામે ગેરકાયદે બાંધકામ સામે સ્ટે હુકમ


SHARE











મોરબીના જોધપર નદી ગામે ગેરકાયદે બાંધકામ સામે સ્ટે હુકમ

જોધપર નદી ગામ મુકામે આવેલ સર્વે નંબર-૧૬૦/૧ પૈકી ૫ વાળી જમીન બાબતે અરજદાર ભગવાનજી નાનજીભાઈ રાજપરા રહે. જોધપર નદી વાળાએ કાનજી ઓધા બરાસરા વિરુદ્ધ મોરબીની દીવાની અદાલતમાં કબજા અને માલિકી બાબતે દાવા કરેલ તેમજ વગર મંજૂરી ગ્રામ પંચાયત કરેચીની પૂર્વ મંજૂરીએ ગેરકાયદેસર બાંધકામ કરેલ હતું તે ગેરકાયદેસર બાંધકામ તોડવા તથા ગેરકાયદેસર રીતે કરેલ બાંધકામ પર સ્ટે ઓર્ડર મેળવવા ટી.ડી.ઓ. મોરબી સમક્ષ અરજદાર ભગવાનજી નાનજીભાઈ રાજપરાએ અપીલ દાખલ કરેલ હતી જે અપીલ અનુસંધાને અરજદાર તરફે રોકાયેલ વકીલ હર્ષદ ઓ.આંત્રેસાએ ધારદાર દલીલ કરી હતી જેને ધ્યાને લઇ તથા રેકર્ડ ધ્યાને લઈ ટી.ડી.ઓ. મોરબી દ્વારા અપીલ ચાલતા દરમ્યાન ગેરકાયદેસર રીતે કરેલ બાંધકામ સ્ટે કરવાનો હુકમ કરેલ છે.આ કેસમાં મોરબીના વકીલ પી.આર. પરમાર અને એચ.ઓ.આંત્રેસા રોકાયેલ હતા






Latest News