મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના જોધપર નદી ગામે ગેરકાયદે બાંધકામ સામે સ્ટે હુકમ


SHARE











મોરબીના જોધપર નદી ગામે ગેરકાયદે બાંધકામ સામે સ્ટે હુકમ

જોધપર નદી ગામ મુકામે આવેલ સર્વે નંબર-૧૬૦/૧ પૈકી ૫ વાળી જમીન બાબતે અરજદાર ભગવાનજી નાનજીભાઈ રાજપરા રહે. જોધપર નદી વાળાએ કાનજી ઓધા બરાસરા વિરુદ્ધ મોરબીની દીવાની અદાલતમાં કબજા અને માલિકી બાબતે દાવા કરેલ તેમજ વગર મંજૂરી ગ્રામ પંચાયત કરેચીની પૂર્વ મંજૂરીએ ગેરકાયદેસર બાંધકામ કરેલ હતું તે ગેરકાયદેસર બાંધકામ તોડવા તથા ગેરકાયદેસર રીતે કરેલ બાંધકામ પર સ્ટે ઓર્ડર મેળવવા ટી.ડી.ઓ. મોરબી સમક્ષ અરજદાર ભગવાનજી નાનજીભાઈ રાજપરાએ અપીલ દાખલ કરેલ હતી જે અપીલ અનુસંધાને અરજદાર તરફે રોકાયેલ વકીલ હર્ષદ ઓ.આંત્રેસાએ ધારદાર દલીલ કરી હતી જેને ધ્યાને લઇ તથા રેકર્ડ ધ્યાને લઈ ટી.ડી.ઓ. મોરબી દ્વારા અપીલ ચાલતા દરમ્યાન ગેરકાયદેસર રીતે કરેલ બાંધકામ સ્ટે કરવાનો હુકમ કરેલ છે.આ કેસમાં મોરબીના વકીલ પી.આર. પરમાર અને એચ.ઓ.આંત્રેસા રોકાયેલ હતા






Latest News