મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વજનની પુણ્યતિથિ નિમિત્તે વૃદ્ધાશ્રમમાં ફ્રીજ ભેટમાં આપતો હાંસલપરા પરિવાર


SHARE











મોરબીમાં સ્વજનની પુણ્યતિથિ નિમિત્તે વૃદ્ધાશ્રમમાં ફ્રીજ ભેટમાં આપતો હાંસલપરા પરિવાર

જ્યારે પણ ઘરના કોઈ સ્વજનનું અવસાન થાય છે ત્યારે જેતે પરિવાર દ્વારા યથાશકિત સદગતની પાછળ કોઈને કોઈ રીતે સતકર્મો કરવામાં આવતા હોય છે.ત્યારે મોરબીના બંધુનગર ગામના હાંસલપરા પરિવાર દ્વારા સદગતની પાછળ સેવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. તેમના પરિવારના વૃદ્ધાની પુણ્યતિથિ નિમિત્તે મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલ વૃદ્ધાશ્રમમાં ફ્રીજ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતુ.

સ્વ.જીજીબેન ભાણજીભાઈ હાંસલપરાંના સ્મરાણર્થે તેમના પરિવારજનો દ્વારા રેફરિજરેટરનું વૃધ્ધાશ્રમમાં દાન કરવામાં આવ્યુ હતુ.સ્વ.જીજીબેન ભાણજીભાઈ હાંસલપરાંની પુણ્યતીથી નીમીતે મનસુખભાઈ ભાણજીભાઈ હાંસલપરાં (બંધુનગરવાળા) તથા પરિવાર દ્વારા ૨પર લિટરનું રેફ્રિજરેટર મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ સ્થિત વૃદ્ધાશ્રમમાંં ભેટ સ્વરૂપે આપવામાં આવ્યુ હતુ.






Latest News