સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં તરૂણી સાથે દુષ્કર્મ આચારી તેની હત્યા કરીને લૂંટ કરનારા આરોપીને આજીવન કેદની સજા


SHARE











મોરબીમાં તરૂણી સાથે દુષ્કર્મ આચારી તેની હત્યા કરીને લૂંટ કરનારા આરોપીને આજીવન કેદની સજા

મોરબીમાં તરૂણી સાથે દુષ્કર્મ આચારીને તેની હત્યા કરવામાં આવી હતી જેની ફરિયાદ આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આ કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો ક્રોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટાકરી છે.

વર્ષ ૨૦૧૬ના જુલાઇ માહિનામાં મોરબીમાં સગીરાને આરોપી બબલુરાય ઉર્ફે અભિમન્યુ રામસવારે બીસુનારાય નામના શખ્સે હવાસનો શિકાર બનાવી હતી અને દુષ્કર્મ આચર્યું હતું અને તે  સગીરાની ગળું દબાવીને  હત્યા કરી નાખી હતી અને સગીરાએ પહેરેલા દગીનાની લૂંટ પણ કરી હતી જે બનાવમાં મૃતક સગીરાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને આ કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો ક્રોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સંજયભાઈ દવેની દલીલો અને આધાર પુરાવાને ધ્યાને લઇ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટાકરી છે 






Latest News