મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં શહિદ દિને નીલકંઠ વિદ્યાલય દ્વારા શહીદ સ્મૃતિ રેલી યોજાશે


SHARE











મોરબીમાં શહિદ દિને નીલકંઠ વિદ્યાલય દ્વારા શહીદ સ્મૃતિ રેલી યોજાશે

મોરબીમાં આવેલ નીલકંઠ વિદ્યાલય દ્વારા શહીદ સ્મૃતિ રેલી આયોજન કરવામાં આવ્યું છે અને નીલકંઠ વિદ્યાલયના ધો.૫ થી ૧૧ ના વિદ્યાર્થીઓ આપણા ભારત દેશની આઝાદીમાં મહામૂલ્ય ફાળો આપનાર ૭૫ જેટલા ક્રાંતિકારીઓની વેશભૂષામાં જોવા મળશે અને તેમની દેશ પ્રત્યેની નિષ્ઠા,ત્યાગ તેમજ તેમણે આપેલ અમૂલ્ય કુરબાનીની મોરબીના લોકો ને સ્મૃતિ અપાવશે. આ રેલીમાં ૨૦૦ વિદ્યાર્થીઓ આર્મી યુનિફોર્મમાં પરેડ કરશે, ૫૦ વિદ્યાર્થીઓ નેવી અને ૫૦ વિદ્યાર્થીઓ એર ફોર્સના યુનિફોર્મમાં પરેડ કરશે, મોરબીના એક્સ આર્મી ઓફિસર અને ક્રાંતિકારી સેના પણ રેલીમાં જોડાશે અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. આ રેલીમાં નીલકંઠ વિદ્યાલયના ૭૫૦ વિદ્યાર્થીઓ જોડાશે અને પરેડ કરશે અને રેલીની શરૂઆત સવારે ૮:૩૦ કલાકે નીલકંઠ વિધાલયથી કરવામાં આવશે. તેવું જીતુભાઈ વડસોલાએ જણાવ્યુ છે






Latest News