મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં તાત્કાલિક લોહી માટે આર્મી ઈમરજન્સી બ્લડ ગ્રુપ સક્રિય


SHARE







મોરબીમાં તાત્કાલિક લોહી માટે આર્મી ઈમરજન્સી બ્લડ ગ્રુપ સક્રિય

મોરબીમાં રહેતા જગદીશ વણોલ અને તેની ટીમ દ્વારા ઈમરજન્સી બ્લડની જરૂર કોઈને પણ હોય તો તાત્કાલિક તેના માટેની વ્યવસ્થા કરવામાં આવે છે અને આ ૨૨ વર્ષનો યુવાન આ સેવામાં સતત અગ્રેસર રહે છે જે આજે ગૌરવ સમાન ગ્રુપ બન્યું છે.

જગદીશ વણોલના ગ્રુપમાં ૨૦૦ જેટલા સભ્યો છે જેમાં કોઈપણ ગ્રુપના લોહીની તાત્કાલિક જરૂર હોય ત્યારે વ્યવસ્થા થઈ જાય છે વણોલ જગદીશ જેઠાભાઈનું આ સેવા કાર્ય અનેક યુવાન માટે પ્રેરણાદાયી બને છે અને અનેક લોકોને લોહી આપી તેને તેમજ તેના ગ્રુપે માનવતા મહેકાવવાનુ કાર્ય કર્યું છે અને કોઈને તાત્કાલિક કોઈપણ ગ્રુપના લોહીની જરૂર હોય તો જગદીશ વણોલ ૯૫૧૦૩ ૭૬૪૧૧, નરોત્તમભાઈ ૯૭૨૫૪ ૫૩૬૪૨ અને ઉપસરપચ રસિકભાઈ ૭૬૦૦૫ ૮૩૩૭૭ નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News