મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં માથામાં સળીયો ફટકારી હત્યાની કોશિશના ગુનામાં જામીન ઉપર છુટકારો


SHARE











મોરબીમાં માથામાં સળીયો ફટકારી હત્યાની કોશિશના ગુનામાં જામીન ઉપર છુટકારો

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામની પાસે માથામાં સળીયો મારીને મારી નાંખવાના પ્રયાસના કેશમા જામીન ઉપર એકનો કોર્ટે છુટકારો કર્યો છે.

મોરબીના સામાકાંઠે પ્રભુકપા ટાઉનશીપ પાસે ત્રણ આદીવાસી મજુરો સાથે ઝઘડો થતા માથામા સળીયો મારીને મારી નાંખવાનો પ્રયાસ કરવાના કેશમાં પોલીસે નરવત રામસીંગ નાયક નામના આદીવાસી મજુરને પકડયો હતો. સળીયો મારીને હત્યાનો પ્રયાસ કરાયો હોવાનો પોલીસે કેશ કરાયેલો હતો આ ગુનામાં પોલીસ ફરીયાદ નોધાયેલ.જે કેશમા જામીન અરજીમાં સરકારી વકીલ તથા આરોપીના એડવોકેટની દલીલો સાંભળી અહીંના પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એ.ડી.ઓઝાએ હત્યાના પ્રયાસના ગુનાના આરોપી નરવતસિંગ રામસીંગ નાયક જાતે આદીવાસીને હાલ રૂા.૧૦,૦૦૦ ના જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.આ કેશમા આરોપી તરફેથી અહીંના જાણીતા એડવોકેટ શ્રીમતી પુષ્પાબેન કૌશીકભાઇ ભટ્ટ રોકાયેલા હતા.






Latest News