મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં માથામાં સળીયો ફટકારી હત્યાની કોશિશના ગુનામાં જામીન ઉપર છુટકારો


SHARE











મોરબીમાં માથામાં સળીયો ફટકારી હત્યાની કોશિશના ગુનામાં જામીન ઉપર છુટકારો

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામની પાસે માથામાં સળીયો મારીને મારી નાંખવાના પ્રયાસના કેશમા જામીન ઉપર એકનો કોર્ટે છુટકારો કર્યો છે.

મોરબીના સામાકાંઠે પ્રભુકપા ટાઉનશીપ પાસે ત્રણ આદીવાસી મજુરો સાથે ઝઘડો થતા માથામા સળીયો મારીને મારી નાંખવાનો પ્રયાસ કરવાના કેશમાં પોલીસે નરવત રામસીંગ નાયક નામના આદીવાસી મજુરને પકડયો હતો. સળીયો મારીને હત્યાનો પ્રયાસ કરાયો હોવાનો પોલીસે કેશ કરાયેલો હતો આ ગુનામાં પોલીસ ફરીયાદ નોધાયેલ.જે કેશમા જામીન અરજીમાં સરકારી વકીલ તથા આરોપીના એડવોકેટની દલીલો સાંભળી અહીંના પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એ.ડી.ઓઝાએ હત્યાના પ્રયાસના ગુનાના આરોપી નરવતસિંગ રામસીંગ નાયક જાતે આદીવાસીને હાલ રૂા.૧૦,૦૦૦ ના જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.આ કેશમા આરોપી તરફેથી અહીંના જાણીતા એડવોકેટ શ્રીમતી પુષ્પાબેન કૌશીકભાઇ ભટ્ટ રોકાયેલા હતા.






Latest News