ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી રબારી સમાજ દ્વારા માલજીભાઈ દેસાઈને પદ્મશ્રી એવોર્ડ મળતા સન્માન કરાયું


SHARE











મોરબી રબારી સમાજ દ્વારા માલજીભાઈ દેસાઈને પદ્મશ્રી એવોર્ડ મળતા સન્માન કરાયું

ગુજરાત રબારી સમાજના ગાંધી અને રબારી સમાજનું ઘરેણુ જીલીયા ગાંધી આશ્રમના સ્થાપક માલજીભાઈ દેસાઈને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ મળતા મોરબીના આગેવાન રમેશભાઈ રબારી, રામજીભાઇ રબારી તથા કિશનભાઈ રબારી દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.






Latest News