ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યામંદિર અને ક્રીડાભારતી દ્વારા ૭૮૦૦ સૂર્યનમસ્કાર કરાયા


SHARE











મોરબીની સાર્થક વિદ્યામંદિર અને ક્રીડાભારતી દ્વારા ૭૮૦૦ સૂર્યનમસ્કાર કરાયા

મોરબીની સાર્થક વિદ્યામંદિર અને ક્રીડાભારતી દ્વારા મોરબીમાં સૂર્યનમસ્કાર સપ્તાહ અને સૂર્યનમસ્કાર દિવસ ઉજવાયો હતો.સપ્તાહ દરમિયાન શાળાના વિદ્યાર્થી અને શિક્ષકોએ અલગ અલગ દિવસોએ અલગ અલગ સંખ્યામાં સૂર્યનમસ્કાર કર્યા હતા.જેમાં ૭૫ વ્યક્તિઓ દ્વારા ૮ દિવસ સુધી દરરોજના ૧૩ એમ અઠવાડિયા દરમિયાન કુલ ૭૮૦૦ સૂર્યનસ્કાર થયા હતા.આજરોજ સૂર્યનમસ્કાર સપ્તાહનો સમાપન દિવસ ઉજવાયો હતો.






Latest News