મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રેલવે બ્રિજ પાસે ઇજાગ્રસ્ત આખલાની ૧૯૬૨ ની ટીમે સારવાર કરી


SHARE











વાંકાનેરમાં રેલવે બ્રિજ પાસે ઇજાગ્રસ્ત આખલાની ૧૯૬૨ ની ટીમે સારવાર કરી

વાંકાનેરમાં રેલવે બ્રિજ પાસે એક રખડતો આખલો ઇજાગ્રસ્ત હાલતમાં હતો જેની જાણ ગૌરક્ષ દળના શિવાજી રાજગોર, દીપકભાઇ રાજગોર, પવુભા રાજગોર, શક્તિસિંહ જાડેજા, અજયભાઇ કાંજીયા, પકાભાઇ ભરવાડની ટીમે ૧૯૬૨ કરુણા એબુલન્સને કરી હતી જેથી મોરબી જિલ્લાની ૧૯૬૨ ની ટીમનાં ડૉક્ટર રોહન સાલ્વી અને પાયલોટ દિવ્યેશ વેઇગરનાથ ઘટના સ્થળ પર આવ્યા હતા અને આખલાના કાનની ગંભીર ઇજા હતી તેની સારવાર કરેલ હતી અને આખલાના કાનના ભાગને ભયમુક્ત કરેલો હતો




Latest News