મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળાના હોદ્દેદારો નિમાયા


SHARE











મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળાના હોદ્દેદારો નિમાયા

મોરબીના રામઘાટ નજીક શ્રી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિની ભોજનશાળા આવેલી છે જેના ટ્રસ્ટી મંડળની મીટીંગ મળી હતી અને તેમાં આગામી ટર્મ માટે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શ્રી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળાના ટ્રસ્ટીઓની મળેલી મિટિંગમાં આગામી નવી ટર્મ માટે નવા હોદેદારો નિમાયા હતા જેમાં પ્રમુખ પદે મહેશભાઈ બી.ભટ્ટની, ઉપપ્રમુખ તરીકે મયુરભાઈ શુક્લની, મહામંત્રી તરીકે શૈલેષભાઈ પંડ્યાની અને સહમંત્રી તરીકે રમેશભાઈ રાવલની વરણીઓ કરવામાં આવેલ છે.તેમ નવનિયુક્ત પ્રમુખ મહેશભાઈ ભટ્ટે (મો.૯૯૦૯૦ ૮૧૮૧૧) યાદીમાં જણાવેલ છે અને નવા વરાયેલા હોદેદારોને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.






Latest News