મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક કારખાનામાં ભાગીદારીને લઈને થયેલ મારા મારીમાં દંપતિની ધરપકડ


SHARE











મોરબી નજીકના નીચી માંડલ ગામ પાસે આવેલ સિરામિક કારખાનામાં ભાગીદારીનો ભાગ લેવા માટે મારા મારિનો બનાવ બન્યો હતો અને બંને પક્ષે સામસામે મારામારી કરી હતી બાદમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામસામી ફરીયાદ નોંધાતા પોલીસે હાલમાં એક ગુનામાં દંપતિની ધરપરડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર જી.આઈ.ડી.સી. પાસે આવેલ નકલંક પાર્કમાં રહેતા સાધનાબેન ગીરીશભાઈ લિખિયા (૩૬)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હંસાબેન કાંતિભાઈ જેઠલોજા અને કાંતિભાઈ જેઠલોજા રહે, પીપળી ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતુ કે, કારખાનામાં ભાગ લેવા બાબતે વાતચીત કરવા માટે તેઓ કારખાને ગયા હતા ત્યારે વાતચીત દરમિયાન ઉશ્કેરાઈ જઈને હંસાબેન તથા કાંતિભાઈએ તેઓને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે જેથી સાધનાબેનની ફરિયાદના આધારે પોલીસે હંસાબેન અને કાંતિભાઈની સામે ગુનો નોંધી તેને પકડવા માટે કાર્યવાહી હાથ ધરેલ હતી અને હાલમાં આ ગુનામાં હંસાબેન કાંતિભાઈ જેઠલોજા (52) અને કાંતિભાઈ જેઠલોજા (56) રહે, નવી પીપળી ગામ વાળા ની ધરપકડ કરેલ છે






Latest News