મોરબીમાં બોગસ ડૉક્યુમેન્ટ આધારે સીમકાર્ડ વેચવાના ગુનામાં પકડાયેલ ૫ આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી મહાપાલિકામાંથી વિવિધ દાખલા કઢાવવા માટે ઝોન વાઈઝ કામગીરી શરૂ કરવા કોંગ્રેસની માંગ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ


SHARE











મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ

મોરબીમાં શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા સનાતન સમાજના ધો-૫ થી કોલેજના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ફુલસ્કેપ નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે અને તા.31-5-2026 ને રવિવારે સવારે 9=00 વાગ્યાથી સ્ટોક હશે ત્યાં સુધી નોટબુક વિતરણ કરવામાં આવશે.

મોરબીમાં શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ખાતે રવિવારે સવારે 9=00 વાગ્યાથી રાહત દરે ફુલસ્કેપ નોટબુક વિતરણ શરૂ કરવામાં આવશે અને જયા સુધી નોટબુક હશે ત્યાં સુધી લોકોને આપવામાં આવશે. ઉલેખનીય છે કે, શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા પ્રતિવર્ષની જેમ પ્રવર્તનમાન વર્ષે પણ સનાતની સમાજના ધો-૫ થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને રાહત દરે ફુલસ્કેપ નોટબુક વિતરણ કરવામાં આવશે. આ ફુલ સ્કેપ ચોપડા મેળવવા માટે વિદ્યાર્થીઓએ વર્ષ 2026 ની માર્કશીટ ઓરીજીનલ સાથે લાવવાની રહેશે તેને જ માન્ય ગણીને રાહત દરે ફુલસ્કેપ નોટબુક આપવામાં આવશે તેવું મોરબી શ્રી સનાતન યુવા ગ્રુપના પ્રમુખ અજય કોટકે જણાવ્યુ છે.






Latest News