મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ ભારતના ખેડૂત નેતા રાકેશ ટીકેતની હાજરીમાં મોરબીના રવાપર ગામે યોજાશે કિસાન મહાસભા મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહીસરા નજીક બાઇક સ્લીપ થવાથી માથામાં હેમરેજ થતાં ઇજા પામેલા આધેડનું મોત


SHARE







માળીયા (મી)ના મોટા દહીસરા નજીક બાઇક સ્લીપ થવાથી માથામાં હેમરેજ થતાં ઇજા પામેલા આધેડનું મોત

માળીયા (મી)ના મોટા દહીસરા ગામથી બુઢિયાળી જતા રસ્તા ઉપર મંદિર સામેથી આધેડ બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા દરમિયાન બાઇક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં આધેડને માથામાં હેમરેજ થયું હતું જેથી તેને ઈજા પામેલ હાલતમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા ભરતસિંહ દાદુભા જાડેજા (51) નામના આધેડ ગત તા. 24/4 ના રોજ મોટા દહીસરા ગામથી બુઢિયાળી જવાના રસ્તા ઉપર આવેલ મેલડી માતાજીના મંદિર પાસેથી પોતાનાનું બાઈક નંબર જીજે 36 ડી 3399 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં ભરતસિંહ જાડેજાને માથામાં હેમરેજ થયું હતું માટે ઇજા પામેલા આધેડને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના દીકરા ઓમદિપસિંહ જાડેજા (21) રહે. મોટા દહિસરા વાળાની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News