મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર


SHARE











મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાઇબર ચીટીંગ અને ફ્રોડનો ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં પોલીસે આરોપી ગીરીરાજસિંહ જાડેજાની ધરપકડ કરી હતી અને આ આરોપીના રેગ્યુલર જમીન માટે અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દ્લિલને ધ્યાને રાખીને કોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા છે.

મોરબી એ ડીવીજનમાં સાઇબર ફ્રોડ અને ચીટીંગનો ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં આરોપી ગીરીરાજસિંહ કનકસિંહ જાડેજાની ધરપકડ કરી હતી અને આરોપીએ ફ્રોડના પૈસા સગેવગે કરવામાં મદદ કરેલા હતી જે આરોપીના રેગ્યુલર જમીન માટે વકીલ ડી.કે. જોષી (દેવ) મારફત કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં બન્ને પક્ષકારોની દલીલના અંતે હાઈકોર્ટે બચાવ પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખીને આરોપીને જામીન પર મુકત કરતો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ ડી.કે. જોષી તથા એસ.ડી.મોઘરીયા રોકાયા હતા.






Latest News