મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ
SHARE
મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ
મોરબીના પીપળી રોડ પર બેલાથી તળાવીયા શનાળા તરફ જવાના રસ્તા ઉપર આવેલ ઈમ્પેરીયર કારખાનામાં આગ લાગી હતી જેથી કરીને મનપાના ફાયર વિભાગને જાણ કરી હતી જેથી કરીને ફાયરની બે ટીમ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને ત્યાં આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. આ બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી.