મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે જ્યોતિશ શાસ્ત્રી જયપ્રકાશભાઈ માઢકની હાજરીમાં ગુરુવારે રાતે સત્સંગનું આયોજન


SHARE







મોરબીના રામધન આશ્રમ ખાતે જ્યોતિશ શાસ્ત્રી જયપ્રકાશભાઈ માઢકની હાજરીમાં ગુરુવારે રાતે સત્સંગનું આયોજન

મૂળ લીલીયા મોટાના રહેવાસી જ્યોતિ શાસ્ત્રી જયપ્રકાશભાઈ માઢક (આગાહીકાર) આજે મોરબીમાં આવ્યા છે અને મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે તેઓ રોકાયેલ છે અને ત્યાં સત્સંગ તેમજ ધર્મ પ્રેમી ભાઈઓની સાથે પ્રશ્નોતરીનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમાં લોકોને જયપ્રકાશભાઈ તરફથી જવાબ આપવામાં આવશે.

વર્ષ 2001 માં આવેલ ભૂકંપની સચોટ આગાહી કરનાર મૂળ લીલીયા મોટાના રહેવાસી જ્યોતિ શાસ્ત્રી જયપ્રકાશભાઈ માઢક મોરબીના મોરબીના રામધન આશ્રમ ખાતે આવ્યા છે અને તેઓનો તા. 5-3-2026 ને ગુરુવારના સત્સંગ પણ રાખવામા આવેલ છે ત્યારે ધર્મ પ્રેમી ભાઈઓને ધર્મ અંગે, પોતાની જિજ્ઞાસાને લગતા પ્રશ્નો પૂછવા હોય તો પૂછશે અને જયપ્રકાશભાઈ તેઓને ઉત્તર આપશે. ઉલેખનીય છે કે, જ્યોતિષ શાસ્ત્રી જયપ્રકાશભાઈ માઢક રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજીને બહેન માને છે અને તેઓ મહામંડલેશ્વર રત્નેશ્વરદેવીની લાગણીને માન આપીને મોરબી આવ્યા છે અને તેઓની હાજરીમાં ગુરુવારે રાતે 8:00 થી 10:00 વાગ્યાં સુધીનો સત્સંગનો કાર્યક્ર્મ રહેશે તેવી માહિતી મુકેશ ભગત દ્વારા આપવામાં આવેલ છે. ઉલેખનીય છેકે, જયપ્રકાશભાઈ માઢક  દ્વારા જે રીતે ભૂકંપની આગાહી કરવામાં આવી હતી તેવી જ રીતે યુદ્ધની ઈરાન જેવા દેશોની પણ આગાહી કરવામાં આવી હતી જે હાલમાં સાચી ઠરી છે.






Latest News