મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી


SHARE











મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી

મોરબીના જે રોડ રસ્તા સહિતના કામો કરવામાં આવી રહ્યા છે તેમાં ગેરરીતિ કરવામાં આવે છે તેવી મનપામાં રજૂઆતો કરવામાં આવેલ છે તો પણ કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી જેથી કરીને મોરબીમાં રહેતા વિનોદભાઈ મગનભાઈ પરમારધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે. વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, મોરબીમાં આવેલ રામદેવનગર, શક્તિનગર સોસાયટી, ઉમિયાનગર અને ભીલ વિસ્તાર, ભડિયાદનો મુખ્ય માર્ગ સહિતના વિસ્તારમાં જે કામો કરવામાં આવેલ છે તેમાં ગેરરીતિ કરવામાં આવેલ છે અને લોકોની સુવિધાઓ મામલે કોઈ ધ્યના આપવામાં આવતું નહીં અને છેલ્લા 25 દિવસથી તેઓ રજૂઆત કરી રહ્યા છે. છતાં મનપા દ્વારા કોઈ નિરાકરણ કરાયું નથી જેથી કરીને તા. 13 થી મનપાના પટાંગણમાં ધરણા કરવાની ચીમકી તેઓએ ઉચ્ચારી છે.






Latest News