વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત મોરબીમાં અડાણે મુકેલા ઘરેણા બાબતે સામસામે મારામારી, સાત ઇજાગ્રસ્તો પૈકી બે રાજકોટ ખસેડાયા હળવદના કાવડિયા ગામનો બનાવ: રિસામણે બેઠેલ પત્નીએ સરખો કામ ધંધો ન કરે ત્યાં સુધી પરત ન આવવાનું કેહતા યુવાને અણધાર્યું પગલું ભર્યું
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન


SHARE











મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન

મોરબી જીલ્લાના મોરબી, હળવદ, વાંકાનેર, ટંકારા અને માળીયાના બ્રહ્મબંધુઓ માટે ડો.લહેરૂ લેબોરેટરીના સૌજન્યથી તા.૧-૨-૨૬ ના રવિવારે સાંજે ૫ કલાકે મોરબી પરશુરામ ધામ ખાતે ઉમર વર્ષ ૧૨ થી ૧૦૦ વર્ષ સુધીના માટે સામાન્ય જ્ઞાન કસોટી પરીક્ષા રાખેલ છે. તેમાં ૧ થી ૩ નંબર આવનારને પુરસ્કાર આપવામાં આવશે.કસોટીમાં ૨૫ પ્રશ્નો રહેશે તથા સમય મર્યાદા ૧૫ મીનીટની રહેશે.ભાગ લેવા માટે તા.૩૧-૧ સુધીમાં બી.કે.લહેરૂ (મો.૯૯૧૩૨ ૨૨૨૮૩), ભુપતભાઈ પંડયા (મો.૯૮૨૫૬ ૭૧૬૯૮) અથવા અજયભાઈ રાવલ (મો.૯૯૭૮૪ ૮૯૫૨૫) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાયેલ છે






Latest News