ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન


SHARE











મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન

મોરબી જીલ્લાના મોરબી, હળવદ, વાંકાનેર, ટંકારા અને માળીયાના બ્રહ્મબંધુઓ માટે ડો.લહેરૂ લેબોરેટરીના સૌજન્યથી તા.૧-૨-૨૬ ના રવિવારે સાંજે ૫ કલાકે મોરબી પરશુરામ ધામ ખાતે ઉમર વર્ષ ૧૨ થી ૧૦૦ વર્ષ સુધીના માટે સામાન્ય જ્ઞાન કસોટી પરીક્ષા રાખેલ છે. તેમાં ૧ થી ૩ નંબર આવનારને પુરસ્કાર આપવામાં આવશે.કસોટીમાં ૨૫ પ્રશ્નો રહેશે તથા સમય મર્યાદા ૧૫ મીનીટની રહેશે.ભાગ લેવા માટે તા.૩૧-૧ સુધીમાં બી.કે.લહેરૂ (મો.૯૯૧૩૨ ૨૨૨૮૩), ભુપતભાઈ પંડયા (મો.૯૮૨૫૬ ૭૧૬૯૮) અથવા અજયભાઈ રાવલ (મો.૯૯૭૮૪ ૮૯૫૨૫) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાયેલ છે






Latest News