મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન


SHARE













મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન

મોરબી જીલ્લાના મોરબી, હળવદ, વાંકાનેર, ટંકારા અને માળીયાના બ્રહ્મબંધુઓ માટે ડો.લહેરૂ લેબોરેટરીના સૌજન્યથી તા.૧-૨-૨૬ ના રવિવારે સાંજે ૫ કલાકે મોરબી પરશુરામ ધામ ખાતે ઉમર વર્ષ ૧૨ થી ૧૦૦ વર્ષ સુધીના માટે સામાન્ય જ્ઞાન કસોટી પરીક્ષા રાખેલ છે. તેમાં ૧ થી ૩ નંબર આવનારને પુરસ્કાર આપવામાં આવશે.કસોટીમાં ૨૫ પ્રશ્નો રહેશે તથા સમય મર્યાદા ૧૫ મીનીટની રહેશે.ભાગ લેવા માટે તા.૩૧-૧ સુધીમાં બી.કે.લહેરૂ (મો.૯૯૧૩૨ ૨૨૨૮૩), ભુપતભાઈ પંડયા (મો.૯૮૨૫૬ ૭૧૬૯૮) અથવા અજયભાઈ રાવલ (મો.૯૯૭૮૪ ૮૯૫૨૫) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાયેલ છે






Latest News