ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ એસએસસી એકઝામનું આયોજન


SHARE











મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ એસએસસી એકઝામનું આયોજન

મોરબીમાં શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ નજીક સ્કયમોલ સામે વૈભવનગર સોસાયટીની બાજુમાં આવેલ ગીતાંજલી વિદ્યાલય ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિ એસએસસી એકઝામનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 8/2 ને રવિવારે સવારે 8થી 12 સુધી આ પ્રિ એસએસસી એકઝામ યોજાશે.

મોરબીના જે વિદ્યાર્થી વર્ષ 2026 માં એસએસસી  બોર્ડની પરીક્ષા આપવાના છે તે વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાનો અનુભવ કેળવાયએ માટે ગીતાંજલી વિદ્યાલય દ્વારા આ પરીક્ષાનુ આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં ધો. 10 નો કોઇપણ સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકશે. આ પરીક્ષા આપવા માટે https://form.svhrt.com/6968801931fccd4a51a52116  રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને વિદ્યાર્થી લીંકમા આપેલ સ્ટાન્ડર્ડ મેથ્સ, બેજીક મેથ્સ, સોશ્યલ સાયન્સસાયન્સ & ટેક., અંગ્રેજી વિષય પૈકી ગમે તે એક વિષયની પરીક્ષા આપી શકશે. અને વધુ માહિતી માટે 7016278907 અને 8401460641 ઉપર સં૫ર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News