ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

​​​​​​​મોરબી-માળીયાના વિવિધ પ્રશ્નો માટે મંત્રી કાંતિભાઈ અમૃતિયા-સાંસદ વિનોદભાઇ ચાવડાની બેઠક યોજાઇ


SHARE











મોરબી-માળીયાના વિવિધ પ્રશ્નો માટે મંત્રી કાંતિભાઈ અમૃતિયા-સાંસદ વિનોદભાઇ ચાવડાની બેઠક યોજાઇ

માળિયા હાઇવે ઉપર આવેલ જી.કે.હોટલ ખાતે ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી (રા.ક.) અને કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા હાજર રહ્યા હતા અને મોરબી માળીયા વિસ્તારના નવલખી પોર્ટના વણઉકેલ પ્રશ્નોની ચર્ચા કરેલ હતી, કચ્છ-જામનગર વીજ લાઈન પસાર કરવા ખેડૂતોની જમીન સંપાદન કરવા તથા પીપળીયા માળીયા વચ્ચે સાગરમાલા નેશનલ હાઈવે પસાર કરવા અંગે ચાંચાવદરડા, જસાપર વિ. ગામોના ખેડૂતોની જમીન સંપાદન કરવા જેવા મુદ્દાઓ માટે ચર્ચા કરવામાં આવી હતી અને સંબંધિત અધિકારીઓ અને ખેડૂતો-પ્રજાજનોની ઉપસ્થિતિમાં પ્રશ્નોનું શક્ય નિરાકરણ લાવવા ચર્ચા કરેલ તેમજ અધિકારીઓને ઝડપથી નિરાકરણ લાવવા માટેની સુચના આપેલ હતી.






Latest News