વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીમાં હોનારત-ભૂકંપમાં આધાર પુરાવા ગુમાવનાર મતદારો માટે યોગ્ય વ્યવસ્થા કરવા ઇલેકશન કમિશનરને રજૂઆત


SHARE











મોરબીમાં હોનારત-ભૂકંપમાં આધાર પુરાવા ગુમાવનાર મતદારો માટે યોગ્ય વ્યવસ્થા કરવા ઇલેકશન કમિશનરને રજૂઆત

મોરબી જીલ્લામાં આવેલ હોનારત અને ભૂકંપના લીધે ઘણા લોકોના જન્મના આધાર સહિતના આધાર પુરાવા નાશ પામેલ છે જેથી આવા મતદારનો નામ મતદાર યાદીમાં રહી ન જાય તેના માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રાજ્યના મુખ્ય ઈલેકશન કમિશનરે રજૂઆત કરેલ છે

ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી અને મોરબીમાં રહેતા આપના આગેવાન કાંતિલાલ ડી. બાવરવાગુજરાત ઈલેકશન કમીશનના મુખ્ય ઈલેકશન કમિશનરે રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં ૧૯૭૯ માં આવેલ પુર તેમજ ૨૦૦૧ માં આવેલ ભૂકંપમાં ઘણા લોકોના પોતાના જન્મના તેમજ અન્ય પુરાવાઓ નાશ પામેલ છે. જેથી આવા લોકો પોતાનું નામ મતદાર યાદી માં દાખલ કરવામાં મુશકેલીનો સામનો કરી રહ્યા છે. તો આવા લોકો માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે અને તેઓના નામ મતદાર યાદીમાં દાખલ થઇ શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાની રજૂઆત કરેલ છે.






Latest News