ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં મંત્રી બાવળીયાના હસ્તે નગરપાલિકા પ્રમુખનું સન્માન કરાયુ


SHARE











મોરબીમાં મંત્રી બાવળીયાના હસ્તે નગરપાલિકા પ્રમુખનું સન્માન કરાયુ

રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે મોરબી નગરપાલિકાના પ્રમુખ કે.કે.પરમારને કોરોના કાળની શ્રેષ્ઠ કામગીરી બદલ અખિલ ભારતીય કોળી સમાજ મોરબી જીલ્લાના પ્રમુખ અને પાલીકાના પૂર્વ કાઉન્સીલર સુરેશભાઇ શિરોહીયા, ઠાકોર વિકાસ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ પ્રભુભાઈ કગથરા, મોરબી નગરપાલિકાના કાઉન્સીલર મનસુખભાઇ બરાસરા(મનુકાકા) ની હાજરીમાં સન્માનિત કરવામાં આવ્યા હતા સાથોસાથ પાલીકા પ્રમુખ તેમજ સુરેશભાઈ અને મનસુખભાઇ દ્રારા મોરબીના છેવાડાના વિસ્તારોમાં પીવાના પાણી માટેની તેમજ વિવિધ પ્રશ્નોની રજૂઆત પણ કરેલ જેના માટે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા તમામ પ્રશ્નો હલ કરવાની ખાતરી આપવામાં આવી હતી.






Latest News