મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જરૂરિયાત મંદ લોકોને ધાબડાનું વિતરણ કરાયું


SHARE













વાંકાનેરમાં જરૂરિયાત મંદ લોકોને ધાબડાનું વિતરણ કરાયું

વાંકાનેર ખાતે પશુ પક્ષી મનુ સેવા કાર્યકર્તિ સંસ્થા મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પશુ પક્ષી માનવ સેવા કાર્ય અને સ્થાન આપવામાં આવે છે સાથોસાથ પરિસ્થિતિને ધ્યાને રાખી શ્રેષ્ઠ પ્રતિષ્ઠ સેવા ભાવીઓને સન્માનિત અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ તેમજ વિવિધ મહિલા બાળકો વૃદ્ધો નિરાધાર બહેનોની વહારે આવી સેવા લક્ષી કાર્યને પ્રજાન્ય આપવામાં આવી રહ્યું છે ત્યારે હાલ ઠંડી વધી રહી છે ત્યારે વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો, સરકારી હોસ્પિટલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન વિસ્તારમાં જઈને દર્દીઓ, મુસાફરો અને જરૂરિયાતમંદ લોકોને ધાબડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ જહાંગીરશા બાપુ તેમજ સંસ્થાના મંત્રી આરીફ દિવાન તેમજ યાસીનશા શાહમદાર એજાદશાસાહિલશા,સમીરશા સહિતનાઓ હાજર રહ્યા હતા. અને આગામી દિવસોમાં પશુઓ માટે મુખ્ય માર્ગો પર મોડી રાત્રે રખડતા ગૌવંશોને ડોકમાં રેડિયમના પટ્ટા પહેરાવવા માટેનું કામ કરવામાં આવશે.






Latest News