મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ કરીઅર એકેડમી દ્વારા PSI-કોન્સ્ટેબલની પરીક્ષા પૂર્વે માર્ગદર્શન સેમિનારનું આયોજન


SHARE













મોરબીમાં નવયુગ કરીઅર એકેડમી દ્વારા PSI-કોન્સ્ટેબલની પરીક્ષા પૂર્વે માર્ગદર્શન સેમિનારનું આયોજન

આગમી સમયમાં પોલીસ વિભાગમાં મોટા પ્રમાણમાં ભરતી આવી રહી છે જેમાં PSI અને કૉન્સ્ટેબલનો સમાવેશ થાય છે અને તેની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મોરબીમાં નવયુગ કરીઅર એકેડમી દ્વારા ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું છે. જેનો મોરબીના યુવાન અને યુવતીઓએ લાભ લેવા માટે આયોજક દ્વારા અપીલ કરાયેલ છે.

મોરબીમાં નવયુગ કરીઅર એકેડમી દ્વારા તા. 7/12 ને રવિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે સંસ્કાર ઇમેજિંગ સેન્ટર સેમિનાર હોલ જી.આઈ.ડી.સી., શનાળા રોડ, મોરબી ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ખાસ કરીને પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી ?, શું વાંચવું ?, કયા વિષયમાંથી કેટલા પ્રશ્નો પુછાય છે ? વિગેરે જેવી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. અને આ સેમિનારમાં મોટિવેશનલ સ્પીકર શૈલેષભાઈ સગપરિયા દ્વારા યુવાનોને માર્ગદર્શન આપવામાં આવશે. જેથી મોરબીના વિદ્યાર્થીઓને તેનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપ્યું છે અને છે. અને કાર્યક્રમમાં આવનારા વિદ્યાર્થીઓએ વોટ્સએપ નં.: 97272 47472 પર નોંધણી કરાવવાની રહેશે. 






Latest News