ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

ટ્રાફિકનો પ્રશ્નો ઉલેલાયો: વાંકાનેર બાયપાસ રોડે આવેલ પુલને ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ખુલ્લો મૂક્યો


SHARE











ટ્રાફિકનો પ્રશ્નો ઉલેલાયો: વાંકાનેર બાયપાસ રોડે આવેલ પુલને ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ખુલ્લો મૂક્યો

વાંકાનેર બાયપાસ રાતીદેવળી રોડ પર આવેલ પુલ વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં હસ્તે ખુલ્લો મૂકવામાં આવેલ છે અને ત્યારે આગેવાનો સહિતના લોકોના મો મિઠા કરવામાં આવ્યા હતા. હાલમાં પુલ બંધ હતો ત્યાં સુધી વાંકાનેર શહેર તેમજ તાલુકાનાં લોકો હેરાન હતા જો કે, પુલ તૈયાર કરી દેવામાં આવેલ છે જેથી લોકોની સુખાકારી માટે તેને ખુલ્લો મૂકવામાં આવતા હવે લોકોને આવવા જવામાં સરળતા રહેશે. આ તકે વાંકાનેર નગરપાલિકા ઉપપ્રમુખ હર્ષિતભાઈ સોમાણી, પાલિકાનાં પૂર્વ પ્રમુખ અને કાઉન્સિલર રમેશભાઈ વોરા, પાલિકા પૂર્વ પ્રમુખ પ્રેમજીભાઈ જેપાર, પાલિકા પૂર્વ પ્રમુખ દેવજીભાઈ કુણપરા, કાઉન્સિલર અંકિતભાઈ નંદાસણીયા, બ્રિજરાજસિંહ ઝાલા, જીજ્ઞેસભાઈ નાગ્રેચા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશ્ચિનભાઈ મેઘાણી, રાજભાઈ સોમાણી, જેન્તીભાઈ મદ્રેસણીયા, ભરતભાઈ પટેલ, નવીનભાઈ વોરા સહિત બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News