ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી-માળિયા રામાનંદીય સાધુ સમાજ ઉત્કર્ષ મંડળ દ્રારા સમુહ લગ્નનું આયોજન


SHARE











મોરબી-માળિયા રામાનંદીય સાધુ સમાજ ઉત્કર્ષ મંડળ દ્રારા સમુહ લગ્નનું આયોજન

મોરબી જીલ્લાની રામાનંદી સાધુ સમાજની ૧૧ દિકરીઓના સમુહ લગ્નનું શ્રી રામાનંદીય સાધુ સમાજ ઉત્કર્ષ સમુહ લગ્ન મંડળ દ્રારા તા.૨૨-૨-૨૬ ને રવિવારના રોજ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.આ સમુહ લગ્નમાં ફોર્મ ભરવાની તા.૧-૧૨-૨૫ થી તા.૧૦-૧૨-૨૫ સુધી સમાજ બંધુઓને ફોર્મ ભરી જવા અપિલ કરવામાં આવેલ છે.ફોર્મ ભરવા માટે નારણદાસ પી.રામાવત રહે.એમ-૫૦૪, ગુજરાત હાઉસીંગ બોર્ડ, સામાકાંઠે, મહારાણા પ્રતાપ સર્કલ પાસે, મોરબી-૨ ખાતે સવારે ૧૦ થી ૧૨ રૂબરૂ આવવાનું રહેશે.૧૧ જ નામ નોંધવાના હોય વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધણી કરવામાં આવશે.

ફોર્મ ભરવા આવો ત્યારે વર-કન્યાના માતા-પિતાના આધાર કાર્ડની ઝેરોક્ષ, વર-કન્યાના આધાર કાર્ડ તેમજ જન્મના પ્રમાણ પત્રની ઝેરોક્ષ અને વર-કન્યાના ૩ પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે લાવવાના રહેશે.વધુ માહીતી માટે નયનભાઇ રામાવત (મો.૯૯૦૯૮ ૫૫૫૦૪), નારણભાઇ રામાવત (મો.૯૮૨૫૨ ૮૯૫૩૪), ફરસુરામભાઇ નિમાવત (મો.૯૯૧૩૬ ૭૦૦૪૨), અથવા મુકેશભાઇ રામાવત (મો.૯૮૨૫૪ ૦૩૨૮૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવેલ છે






Latest News