સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં વિનામુલ્યે ઉકાળાનું વિતરણ, વિનામુલ્યે એક્યુપ્રેસર પદ્ધતિથી સારવાર


SHARE











મોરબીમાં વિનામુલ્યે ઉકાળાનું વિતરણ, વિનામુલ્યે એક્યુપ્રેસર પદ્ધતિથી સારવાર

મોરબીના સેવાભાવી વૈદ્યરાજ કિશોરભાઈ વાણંદ દ્વારા તેમના માતૃશ્રી સ્વ.જયાબેન મુળજીભાઇ દશાડિયાના સ્મરણાર્થે તા.૨૫-૧૧ થી તા. ૨૫-૨ સુધી સવારે ૬-૩૦ થી ૮ સુધી વિજય હેર ડ્રેસર, ચકિયા હનુમાનજીના મંદીર સામે, રવાપર રોડ, મોરબી ખાતે આરોગ્યવર્ધક ઉકાળાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે.આ ઉકાળો અસાધ્ય રોગો જેવા કે, જુની શરદી, ચિકનગુનિયા, ડેંગ્યુ, કોરોના જેવા અસાધ્ય રોગોમાં રામબાણ ઇલાજ હોય, જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે.

માર્કેટયાર્ડમાં વિનામુલ્યે એક્યુપ્રેસર પદ્ધતિથી સારવાર

મોરબીના માર્કેટયાર્ડમાં હનુમાનજી મંદિર ખાતે આગામી તા.૯-૧૧ ને રવિવારના રોજ સવારે ૮:૩૦ થી ૧૨ વાગ્યા સુધી ઈશ્વરભાઈ મોટકા દ્વારા એક્યુપ્રેશર પદ્ધતિથી સારવાર કરવામાં આવશે.કોઈપણ જાતના સાંધાના દુખાવાનો ઉપચાર આ કેમ્પમાં કરવામાં આવશે.જેનો લાભ લેવા માટે યાદીમાં જણાવાયેલ છે.






Latest News