ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર ગામે મારૂતિ ગૌશાળાના લાભર્થે નાટકનું આયોજન


SHARE











ટંકારાના નસીતપર ગામે મારૂતિ ગૌશાળાના લાભર્થે નાટકનું આયોજન

ટંકારાના નસીતપર ગામે આગમી તા.૨૬ ના રોજ શ્રી મારૂતી ગૌ સેવા યુવક મંડળ દ્વારા શ્રી મારૂતિ ગૌશાળા ટ્રસ્ટના લાભાર્થે જુદાજુદા બે ભવ્ય નાટકનું આયોજન કરવાં આવ્યું છે જેનો ગૌપ્રમીઓ સહિતના લોકોએ લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે.

આગામી તા. ૨૬ ને રવિવાર ના રોજ રાત્રે ૯.૩૦ કલાકે નસીતપર ગામે પંચાયત ગ્રાઉન્ડ મુકામે મારૂતી ગૌ શાળા ટ્રસ્ટ- નસીતપરના લાભાર્થે શ્રી મારૂતી ગૌ સેવા યુવક મંડળ- નસીતપર દ્રારા મહાન ઐતિહાસિક નાટક "સોરઠનો સિંહ રા'નવઘણ યાને બહેન જાહલ ની ચિઠ્ઠી" સાથે હાસ્ય રસીક કોમીક "બિચારો શેઠ, ફસાયો ઠેઠ" ભજવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા તથા ગૌ સેવાના ભગીરથકાર્યમાં સહભાગી થવા જાહેર જનતાને શ્રી મારૂતી ગૌ શાળા ટ્રસ્ટ તથા સમસ્ત નસીતપર ગામ વતી આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News