મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળીયા (મી)નાં વવાણીયા ગામે માતૃશ્રી રામબાઈ માતાજીનાં મંદિર સ્નેહમિલન-અન્નકૂટ દર્શન યોજાશે


SHARE













માળીયા (મી)નાં વવાણીયા ગામે માતૃશ્રી રામબાઈ માતાજીનાં મંદિર સ્નેહમિલન-અન્નકૂટ દર્શન યોજાશે

માળીયા મિયાણાં તાલુકાનાં વવાણીયા ગામે આવેલ માતૃશ્રી રામબાઈમાં મંદિર ખાતે નુતન વર્ષ સ્નેહમિલન અને અન્નકૂટ દર્શનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

વવાણીયા ખાતે આવેલ માતૃશ્રી રામબાઈમાં મંદિરે દર વર્ષે જે રીતે સ્નેહમિલન અને અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા 22/10 ને બુધવારના રોજ સવારે 9 કલાકે નૂતન વર્ષ સ્નેહમિલન અને અન્નકૂટ દર્શન ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને સ્વ. લખમણભાઈ રવાભાઈ બાલાસરા હસ્તે સુપુત્ર જીતેશભાઈ લખમણભાઈ બાલાસરા રહે. જુના નાગડાવાસ વાળા 4 લાખ રૂપિયા આપીને અન્નકૂટ મહોત્સવ 2025 ના મુખ્ય સહયોગી બન્યા છે. જેથી આ ધાર્મિક કાર્યક્રમ અને પરિવારિક કાર્યક્રમમાં સમાજના તમામ લોકોને આવવા માટે આયોજકોએ જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News