મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)નાં વવાણીયા ગામે માતૃશ્રી રામબાઈ માતાજીનાં મંદિર સ્નેહમિલન-અન્નકૂટ દર્શન યોજાશે


SHARE











માળીયા (મી)નાં વવાણીયા ગામે માતૃશ્રી રામબાઈ માતાજીનાં મંદિર સ્નેહમિલન-અન્નકૂટ દર્શન યોજાશે

માળીયા મિયાણાં તાલુકાનાં વવાણીયા ગામે આવેલ માતૃશ્રી રામબાઈમાં મંદિર ખાતે નુતન વર્ષ સ્નેહમિલન અને અન્નકૂટ દર્શનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

વવાણીયા ખાતે આવેલ માતૃશ્રી રામબાઈમાં મંદિરે દર વર્ષે જે રીતે સ્નેહમિલન અને અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા 22/10 ને બુધવારના રોજ સવારે 9 કલાકે નૂતન વર્ષ સ્નેહમિલન અને અન્નકૂટ દર્શન ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને સ્વ. લખમણભાઈ રવાભાઈ બાલાસરા હસ્તે સુપુત્ર જીતેશભાઈ લખમણભાઈ બાલાસરા રહે. જુના નાગડાવાસ વાળા 4 લાખ રૂપિયા આપીને અન્નકૂટ મહોત્સવ 2025 ના મુખ્ય સહયોગી બન્યા છે. જેથી આ ધાર્મિક કાર્યક્રમ અને પરિવારિક કાર્યક્રમમાં સમાજના તમામ લોકોને આવવા માટે આયોજકોએ જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News