મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં નહેરુ ગેટ ટાવરને ત્રિરંગા કલરની રોશનીથી શણગારવામાં આવ્યો


SHARE













મોરબીમાં નહેરુ ગેટ ટાવરને ત્રિરંગા કલરની રોશનીથી શણગારવામાં આવ્યો

આવતીકાલે સમગ્ર દેશની અંદર સ્વાતંત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે ત્યારે પૂર્વે મોરબી જિલ્લામાં સરકારી કચેરીઓ તથા જાહેર મિલકતોને રોશનીથી શણગારવામાં આવેલ છે જેમાં ખાસ કરીને મોરબી શહેરના હાર્દ સમાન વિસ્તારમાં આવેલ નહેરુ ગેટ ટાવરને ત્રિરંગા કલરની રોશની ગોઠવીને શણગારવામાં આવેલ છે જેથી તે આકર્ષક દેખાઈ રહ્યો છે અને આવી જ રીતે મોરબીમાં કલેકટર કચેરી, પ્રાંત કચેરી, મહાનગરપાલિકા કચેરી વગેરે સરકારી કચેરીઓને રોશનીથી શણગારવામાં આવી છે અને લોકોમાં તે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે






Latest News