મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં નહેરુ ગેટ ટાવરને ત્રિરંગા કલરની રોશનીથી શણગારવામાં આવ્યો


SHARE











મોરબીમાં નહેરુ ગેટ ટાવરને ત્રિરંગા કલરની રોશનીથી શણગારવામાં આવ્યો

આવતીકાલે સમગ્ર દેશની અંદર સ્વાતંત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે ત્યારે પૂર્વે મોરબી જિલ્લામાં સરકારી કચેરીઓ તથા જાહેર મિલકતોને રોશનીથી શણગારવામાં આવેલ છે જેમાં ખાસ કરીને મોરબી શહેરના હાર્દ સમાન વિસ્તારમાં આવેલ નહેરુ ગેટ ટાવરને ત્રિરંગા કલરની રોશની ગોઠવીને શણગારવામાં આવેલ છે જેથી તે આકર્ષક દેખાઈ રહ્યો છે અને આવી જ રીતે મોરબીમાં કલેકટર કચેરી, પ્રાંત કચેરી, મહાનગરપાલિકા કચેરી વગેરે સરકારી કચેરીઓને રોશનીથી શણગારવામાં આવી છે અને લોકોમાં તે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે






Latest News