ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં નહેરુ ગેટ ટાવરને ત્રિરંગા કલરની રોશનીથી શણગારવામાં આવ્યો


SHARE











મોરબીમાં નહેરુ ગેટ ટાવરને ત્રિરંગા કલરની રોશનીથી શણગારવામાં આવ્યો

આવતીકાલે સમગ્ર દેશની અંદર સ્વાતંત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે ત્યારે પૂર્વે મોરબી જિલ્લામાં સરકારી કચેરીઓ તથા જાહેર મિલકતોને રોશનીથી શણગારવામાં આવેલ છે જેમાં ખાસ કરીને મોરબી શહેરના હાર્દ સમાન વિસ્તારમાં આવેલ નહેરુ ગેટ ટાવરને ત્રિરંગા કલરની રોશની ગોઠવીને શણગારવામાં આવેલ છે જેથી તે આકર્ષક દેખાઈ રહ્યો છે અને આવી જ રીતે મોરબીમાં કલેકટર કચેરી, પ્રાંત કચેરી, મહાનગરપાલિકા કચેરી વગેરે સરકારી કચેરીઓને રોશનીથી શણગારવામાં આવી છે અને લોકોમાં તે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે






Latest News