મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા બાર જ્યોતિર્લિંગના રહસ્યની માહિતી માટેનો વિશેષ કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા બાર જ્યોતિર્લિંગના રહસ્યની માહિતી માટેનો વિશેષ કાર્યક્રમ યોજાયો

મોરબીમાં બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શ્રાવણ માસના પ્રથમ સોમવારે પટેલ નગરમાં સિદ્ધિદાતા હનુમાનજી મંદિર ખાતે સહુ ભક્તો માટે બાર જ્યોતિર્લિંગના આધ્યાત્મિક રહસ્ય વિશેના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા અને બાર જ્યોતિર્લિંગનું મહત્વ સમજી શિવની પૂજા કરીને તન તથા મનને પાવન કર્યું હતું આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી સંસ્થાના બી.કે સમજુ દીદી, બીકે કિંજલ દીદી અને બીકે જુલી દીદી ઉપરાંત અન્ય સેવાધારીઓએ ઉપસ્થિત રહીને બાર જ્યોતિર્લિંગની મહિમા વિશેની માહિતી અને જ્ઞાન મેળવ્યું હતું






Latest News