મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન


SHARE













મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન

મોરબીમાં લાંબા સમય બાદ આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 નું આયોજન કરવામાં આવ્યું છે. અને ત્રણ દિવાસીય શિબિર જોધપર પટેલ બોર્ડિંગમાં યોજાશે તેવું આયોજકોએ જણાવ્યુ છે અને તેમાં જોડાવા ઇચ્છુક હોય અને યોગ અભ્યાસી હોય તેઓએ વહેલી તકે પોતાના નામ નોધાવવા માટે આયોજકોને સંપર્ક કરવા જણાવ્યુ છે.

મોરબી આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા બે વર્ષ બાદ યોગા લેવલ-2 નું આયોજન કરવામાં આવ્યું છે. અને સંસ્થાના ઇન્ટરનેશનલ ટીચર શૈલેષજી રાઠોડ દ્વારા પાતાંજલિ યોગ સૂત્રો અનુસાર કુદરતી રીતે જ શરીરને ડિટોક્સ કરી, રોગ મુક્ત જીવન જીવી શકાય તે માટેની શિબીરનું આયોજન કરેલ છે. અને ત્રણ દિવસનો ફુલ ડે કોર્સ કુદરતી વાતાવરણમાં મચ્છુ નદીના કાંઠે જોધપર પટેલ બોર્ડિંગમાં તા, 14 થી 16 જુલાઈ સુધી રાખવામા આવેલ છે જેથી જે લોકો શિબિરમાં આવવા ઇચ્છુક હોય અને યોગ અભ્યાસી હોય તેઓએ ભરત કામરીયા (9879041801), દિવ્યેશ સવસાણી (9978411177) અને ભારતીબેન કાથરાણી (9825322852)નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News