મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે ટંકારાના જબલપુર નજીકથી દારૂ ભરેલ કાર  સાથે એક પકડાયો: 4.45 લાખનો મુદામાલ કબ્જે મોરબીના થોરાળા અને બેલા નજીક સર્જાયેલ જુદાજુદા બે જીવલેણ અકસ્માતના બનાવમાં હવે ગુના નોંધાયા મોરબીના ચાચાપર ગામે કારખાનાની કોલોનીમાં રહેતો યુવાન જમીને ઊભો થયા બાદ અચાનક ઉલટી થતાં મોત નીપજયું
Breaking news
Morbi Today

ગુજરાત પોલીસે જપ્ત કરેલા વાહનોનો નિકાલ કરો : મોરબીના પી. પી. જોષીની માંગ


SHARE











ગુજરાત પોલીસે જપ્ત કરેલા વાહનોનો નિકાલ કરો : મોરબીના પી. પી. જોષીની માંગ

મોરબી પી.પી. જોષી જીલ્લા મત કે સુરક્ષા સભ્ય મોરબી તા.૨૯-૧૧ ગુજરાતમાં દરેક પોલીસ સ્ટેશનમાં બીન વારસી વાહોનનો નિકાલ કરવા બાબત

સવિનય સાથ ઉપરોકત વિષયે જણાવવાનું કે હાલમાં ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં પોલીસે કબજે કરેલ બીનવારસુ વાહનનો ઘણા પડેલ છે આ સિવાય અન્ય ગુનામાં પણ કબજે કરેલ વાહનો અસંખ્ય પોલીસ સ્ટેશનમાં પડેલ છે . જેથી અરજદારો કે સ્ટાફને વાહન રાખવાની પણ જગ્યા નથી આ વાહનોની નિયમ અનુસાર હરરાજી કરવામા આવે તો સરકારને કરોડો રૂપિયાની આવક થાય તેમ છે જે વાહનો હાલમાં ઘણા સમયથી સડી રહેલ છે અને ખોટી જગ્યા રોકી રહેલ છે અંતમાં આવા વાહનો સડી જાય બાદ હરરાજી કરવામાં આવે તો સરકારને  ઘણી જ નુકશાની થાય છે હાલમાં આવા વાહનોની કન્ડીશન સારી છે જેથી સરકારે આવા વાહનની સમયસર નિકાલ કરવામાં આવે તો કરોડો રૂપિયાની આવક થાય તેમ છે . અને પોલીસ સ્ટેશનમાં પણ જગ્યા થઈ શકે તેમ છે . હાલમાં એટલા વાહનો ભરાવો પડયો છે જેથી ક્રિકેટ ગ્રાઉન્ડમાં પણ વાહનો રાખવાની પોલીસ ખાતે ફરજ પડે છે . તો આવા વાહનો સરકારે આવા વાહનોની હરાજી કરી સરકારને આવક મેળવી લેવી જોઈએ આ બાબતે આપ સાહેબ અંગત રસ લેવો જોઈએ.






Latest News