મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

ગુજરાત પોલીસે જપ્ત કરેલા વાહનોનો નિકાલ કરો : મોરબીના પી. પી. જોષીની માંગ


SHARE











ગુજરાત પોલીસે જપ્ત કરેલા વાહનોનો નિકાલ કરો : મોરબીના પી. પી. જોષીની માંગ

મોરબી પી.પી. જોષી જીલ્લા મત કે સુરક્ષા સભ્ય મોરબી તા.૨૯-૧૧ ગુજરાતમાં દરેક પોલીસ સ્ટેશનમાં બીન વારસી વાહોનનો નિકાલ કરવા બાબત

સવિનય સાથ ઉપરોકત વિષયે જણાવવાનું કે હાલમાં ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં પોલીસે કબજે કરેલ બીનવારસુ વાહનનો ઘણા પડેલ છે આ સિવાય અન્ય ગુનામાં પણ કબજે કરેલ વાહનો અસંખ્ય પોલીસ સ્ટેશનમાં પડેલ છે . જેથી અરજદારો કે સ્ટાફને વાહન રાખવાની પણ જગ્યા નથી આ વાહનોની નિયમ અનુસાર હરરાજી કરવામા આવે તો સરકારને કરોડો રૂપિયાની આવક થાય તેમ છે જે વાહનો હાલમાં ઘણા સમયથી સડી રહેલ છે અને ખોટી જગ્યા રોકી રહેલ છે અંતમાં આવા વાહનો સડી જાય બાદ હરરાજી કરવામાં આવે તો સરકારને  ઘણી જ નુકશાની થાય છે હાલમાં આવા વાહનોની કન્ડીશન સારી છે જેથી સરકારે આવા વાહનની સમયસર નિકાલ કરવામાં આવે તો કરોડો રૂપિયાની આવક થાય તેમ છે . અને પોલીસ સ્ટેશનમાં પણ જગ્યા થઈ શકે તેમ છે . હાલમાં એટલા વાહનો ભરાવો પડયો છે જેથી ક્રિકેટ ગ્રાઉન્ડમાં પણ વાહનો રાખવાની પોલીસ ખાતે ફરજ પડે છે . તો આવા વાહનો સરકારે આવા વાહનોની હરાજી કરી સરકારને આવક મેળવી લેવી જોઈએ આ બાબતે આપ સાહેબ અંગત રસ લેવો જોઈએ.






Latest News