મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા ઉમા વિદ્યા સંકુલ ખાતે આવતીકાલે રક્તદાન કેમ્પ યોજાશે


SHARE











ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા ઉમા વિદ્યા સંકુલ ખાતે આવતીકાલે રક્તદાન કેમ્પ યોજાશે

"રક્તદાન એટલે કોઈના જીવન બાગને ખિલાવવાની વર્ષાઋતુ" આ વાક્યને ચરિતાર્થ કરવા મોરબીની સામાકાંઠે આવેલી ઉમા વિદ્યા સંકુલ ખાતે આવતીકાલે તારીખ - ૨૮ નવેમ્બર અને રવિવારના રોજ સવારે ૦૯:૦૦ થી ૦૪:૦૦ સુધી રક્તદાન કેમ્પ યોજાશે.  જેમાં મોરબી અને રાજકોટ સિવિલ હોસ્પિટલ અને IOCN ગ્રુપના સહયોગ દ્વારા ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના વધુ ને વધુ લોકો આ કેમ્પમાં જોડાઈ જેવું યાદીમાં જણાવાયું છે. આ કેમ્પમાં રક્તદાન કરવા નીચેના નંબરનો સંપર્ક કરી શકશો.. રતીભાઈ ભાલોડિયા - ૯૯૭૮૯ ૨૦૧૮૭, મનુભાઈ જાકાસણીયા - ૯૭૩૭૨ ૧૩૦૦૦, અલ્પેશભાઈ પાંચોટીયા - ૮૧૨૮૩ ૨૨૪૨૨






Latest News