ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીની તપોવન વિદ્યાલય એન્ડ કોમર્સ સ્કૂલમાં ટીચર્સ ટ્રેનિંગનો વર્કશોપ યોજાયો


SHARE











મોરબીની તપોવન વિદ્યાલય એન્ડ કોમર્સ સ્કૂલમાં ટીચર્સ ટ્રેનિંગનો વર્કશોપ યોજાયો 

કોરોનાએ લોકોના જીવનમાંધંધામાં તેમજ નોકરીમાં ખુબજ અસર કરી છે. માનસિક રીતે ઘણી અસર પડી છે. અને નકારાત્મકતાભય અને તણાવ વધ્યો છે. આની મોટી અસર બાળકોમાં ખુબજ પડી છે શાળાઓ બંધ હોવાથી મોબાઈલ તેમજ ઘણી એવી આદતો નવી બંધાઈ છે જે ભવિષ્યમાં નુકશાન કરે તો આ સમયમાં હકારાત્મકતા લાવવા અને પછી ભણતરમાં રસ જગાડવા અને વિદ્યાર્થીઓની કાર્યક્ષમતા વધારવા હાલમાં તપોવન વિદ્યાલય એન્ડ કોમર્સ સ્કૂલ મોરબીમાં ટીચર્સ ટ્રેનિંગનું આયોજન થયેલ હતું. આ અદભૂત ટ્રેનિંગના આયોજનમાં રાજકોટના ખુબજ નામાંકીત ટ્રેનર હિતેશભાઈ ઘાટલિયા કે જેઓ લાઈફ પાઠશાળાના ફાઉન્ડર છે તેમને બોલાવવામાં આવેલ હતા અને હિતેશભાઈ ઘાટલિયા દ્વારા તાલીમ પૂરી પાડવામાં આવી હતી.જેમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટેના યોગ્ય કૌશલ્યોનો ઉપયોગ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.






Latest News