મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની ઈડન ગાર્ડન સોસાયટી એસ.પી. રોડ ખાતે  ચિલ્ડ્રન એસ.એસ.વાય. શિબિર યોજાશે


SHARE











મોરબીની ઈડન ગાર્ડન સોસાયટી એસ.પી. રોડ ખાતે  ચિલ્ડ્રન એસ.એસ.વાય. શિબિર યોજાશે

મોરબીની ઈડન ગાર્ડન સોસાયટી એસ.પી. રોડ ખાતે  ચિલ્ડ્રન એસ.એસ.વાય. શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. 9 થી 18 સુધી બાળકો માટેની સિદ્ધ સમાધિ યોગ શિબિર યોજાશે અને આ શિબિરમાં 8 થી 14 વર્ષની વય મર્યાદા ધરાવતા બાળકોને રજિસ્ટ્રેશન કરવા માટે આયોજકોએ જણાવ્યૂ છે.

ચિલ્ડ્રન એસ.એસ.વાય અત્યંત સરળ શક્તિશાળી,અસરકારક અને પરિણામલક્ષી યોગની સાધના છે જેમાં પ્રાણાયામ, ધ્યાન અને જીવન ઉધર્વગામી બનાવે તેવા વિષયોની ચાર્ટ બનાવી સમજ આપવામાં આવે છે. અને આ શિબિરથી બાળકનો સ્વભાવ શાંત બને અને તેની યાદ શક્તિમાં વધારો થાય તે સહિતના અનેક ફાયદા થાય છે. આ શિબિર આઠ દિવસની છે અને દરરોજ આશરે બે કલાકનો સમય હોય છે છેલ્લા દિવસે સવારથી સાંજ સુધી બહાર જવાનું હોય છે. આ શિબિરનું વિગતવાર માહિતી આપતું ઇન્ટ્રોડક્શન લેક્ચર સેમિનારના બાળકોના વાલીઓ માટે નીચેના વિગતે ઇન્ટ્રોડકશન લેક્ચર સેમિનાર વાલીઓ માટે તા.9 ના રોજ સાંજે 4.30 વાગ્યે રાખેલ છે શિબિરનો સમય સાંજે 4.30 થી 6:30 કલાકનો રહેશે અને ઈડન ગાર્ડન, એસ.પી. રોડ, મોરબી ખાતે યોજવામાં આવશે અને રજિસ્ટ્રેશન માટે નવનીતભાઈ કુંડારીયા (9825224898) અને ધ્રુવ દેત્રોજા  (9913111202)નો સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News