સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મિશન નવ ભારત મોરબી  જિલ્લાની ટિમ દ્વારા શાહીર વિરોને શ્રધ્ધા સુમન અર્પણ


SHARE











મિશન નવ ભારત મોરબી  જિલ્લાની ટિમ દ્વારા શાહીર વિરોને શ્રધ્ધા સુમન અર્પણ

મિશન નવ ભારત મોરબી  જિલ્લા દ્વારા શહીદ દિન નિમિત્તે મોરબીના નવ બસ સ્ટેન્ડ સામે આવેલ શહીદોના સ્મારકને શ્રધ્ધા સુમન અર્પણ કરીને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ કાર્યક્રમનો હેતુ આજની યુવા પેઢીમાં ભારતના સ્વતંત્રસંગ્રામના લડવૈયા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેવા નવલોહિયા યુવાનોએ પોતાના જીવનું બલિદાન આપ્યું હતું તેમાંથી યુવાનોને પ્રેરણા મેળવે  અને દરેક યુવનમાં રાષ્ટ્ર ભાવના ઉજાગર થાય તેવો હતો.






Latest News