મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીના કડીવાર પરીવારે તેઓના દાદાની ૩૦ મી પુણ્યતીથીએ કીડીયારું પુરીને તેમજ ગૌસેવાનું કામ કરીને શ્રધ્ધાંજલિ આપી


SHARE











મોરબીના કડીવાર પરીવારે તેઓના દાદાની ૩૦ મી પુણ્યતીથીએ કીડીયારું પુરીને તેમજ ગૌસેવાનું કામ કરીને શ્રધ્ધાંજલિ આપી

મોરબીના કડીવાર પરીવાર દ્વારા તેઓના દાદાની ૩૦ મી પુણ્યતીથી કીડીયારું પુરીને તેમજ ગૌસેવાનું કામ કરીને પ્રેરણાદાયક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.સ્વ.મોહનભાઈ ગોકળભાઇ કડીવારને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ૨૦૦ લીટરની પાણીની બે કુંડી ગૌવંશ સહિતના પશુઓની સેવા માટે અર્પણ કરવામાં આવી હતી.તેમજ અબોલ જીવોનો ભંડારો યોજયો હતો.જેમાં ૧૧૧ નાળીયેરમાં કીડીયારૂ ભરીને ૧૧૧ અલગ-અલગ જગ્યાઓએ જંગલમાં જમીનમાં ખાડો ખોદીને દાટીને તેમજ બાવળ અને બોરડીના ઝુંડમાં મુકવામાં આવ્યા હતા.જેથી હજારો નાના જીવોને તેમાંથી ખોરાક મળતો રહે.






Latest News