મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની જનકપુરી સોસાયટીમાં સદગતની આત્મશાંતિ અર્થે અશ્વિનભાઇ પાઠકના સુંદરકાંડના પાઠનું આયોજન


SHARE











મોરબીની જનકપુરી સોસાયટીમાં સદગતની આત્મશાંતિ અર્થે અશ્વિનભાઇ પાઠકના સુંદરકાંડના પાઠનું આયોજન
 
મોરબીના સ્વ.નૌતમલાલ રેવાશંકર મહેતાના સ્મરણાર્થે તેમના પરિવાર દ્રારા.જાણીતા સુંદરકાંડ પાઠના આરાધક અશ્વિનભાઇ પાઠકના મધુરકંઠે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવેલ છે. આગામી તા.૨૮ ને રવિવારના રોજ રાત્રીના ૮:૩૦ કલાકે ચામુંડા કૃપા બ્લોક નંબર ૭૯ જનકપુરી સોસાયટી, ફર્ન હોટલની બાજુમાં, માળીયા-કંડલા હાઈવે, મહેન્દ્રનગર મોરબી-૨ ખાતે સુંદરકાંડના પાઠ રાખવામાં આવેલ છે.વધુ વિગત માટે મોબાઇલ નંબર ૯૦૧૬૭ ૧૧૧૪૩ 90167 ઉપર સંપર્ક કરવા આયોજકોએ જણાવીને સુંદરકાંડના પાઠ માટે ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવેલ છે.
 
નાટક યોજાશે
 
ધાર્મિક કાર્યોના લાભાર્થે મોરબીના કેશવનગર (નવું જીવાપર)ગામે આગામી તા.૨૨-૧૧ ને સોમવારે રાત્રે ૯ વાગે દેશભક્તિનું નાટક 'રાણા પ્રતાપ' યાને 'મેવાડી તલવાર' અને સાથે પેટ પકડાવીને હસાવતું કોમીક 'ધનજીભાઈનું ધાંધલ' રજૂ કરવાનું આયોજન 'કેશવનગર યુવક મંડળ અને ગામ સમસ્ત તરફથી કરાયું હોય સેવાકાર્ય માટે તેમજ ઐતિહાસીક નાટક નિહાળવા સૌને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવેલ છે.



Latest News