મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા ડૉ. સત્યજીતસિંહ કૃષ્ણસિંહ જાડેજાએ એમડી મેડિસિનની ફાઇનલ પરીક્ષા પાસ કરી


SHARE













મોરબીમાં રહેતા ડૉ. સત્યજીતસિંહ કૃષ્ણસિંહ જાડેજાએ એમડી મેડિસિનની ફાઇનલ પરીક્ષા પાસ કરી

 મૂળ સગાડિયા (ધ્રોલ) હાલ મોરબીના વતની ડૉ. સત્યજીતસિંહ કૃષ્ણસિંહ જાડેજાએ ખુબ જ અઘરી ગણાતી એમડી મેડિસિનની ફાઇનલ પરીક્ષા ગુજરાત યુનિવર્સટીમાંથી ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરી છે.

તાજેતરમાં હોનહાર ફિઝિશિયન ડો. સત્યજીતસિંહ કૃષ્ણસિંહ જાડેજા (એમડી મેડિસિન) અને ડો. હીતીક્ષાબાના લગ્ન યોજાયા હતા જેમાં ગીર સોમનાથ કલેકટર ડી.ડી. જાડેજા, આઈ.કે. જાડેજા, ડો. જયેન્દ્રસિંહ જાડેજા, રુદ્રદત્તસિંહ વાઘેલા, યુવા સંઘના મહામંત્રી નીરુભા ઝાલા, ઉદ્યોગપતિ દિલુભા જાડેજા અને ઇન્દુભા જાડેજા (વવાણીયા), રુદ્રસિંહ ઝાલા, મોરબી રાજપૂત સમાજના પ્રમૂખ દશરથસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા (રંગપર), બાલુભાબાપુ (પીલુડી) સહિતના અનેક આગેવાનો અને અધિકારીઓએ સહિતના હાજર રહ્યા હતા અને હાલમાં ડૉ. સત્યજીતસિંહ કૃષ્ણસિંહ જાડેજાએ ખુબ જ અઘરી ગણાતી એમડી મેડિસિનની ફાઇનલ પરીક્ષા ફર્સ્ટ ક્લાસ સાથે ગુજરાત યુનિવર્સટીમાંથી પાસ કરી છે. જેથી તેઓને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.






Latest News