મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા ડૉ. સત્યજીતસિંહ કૃષ્ણસિંહ જાડેજાએ એમડી મેડિસિનની ફાઇનલ પરીક્ષા પાસ કરી


SHARE











મોરબીમાં રહેતા ડૉ. સત્યજીતસિંહ કૃષ્ણસિંહ જાડેજાએ એમડી મેડિસિનની ફાઇનલ પરીક્ષા પાસ કરી

 મૂળ સગાડિયા (ધ્રોલ) હાલ મોરબીના વતની ડૉ. સત્યજીતસિંહ કૃષ્ણસિંહ જાડેજાએ ખુબ જ અઘરી ગણાતી એમડી મેડિસિનની ફાઇનલ પરીક્ષા ગુજરાત યુનિવર્સટીમાંથી ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરી છે.

તાજેતરમાં હોનહાર ફિઝિશિયન ડો. સત્યજીતસિંહ કૃષ્ણસિંહ જાડેજા (એમડી મેડિસિન) અને ડો. હીતીક્ષાબાના લગ્ન યોજાયા હતા જેમાં ગીર સોમનાથ કલેકટર ડી.ડી. જાડેજા, આઈ.કે. જાડેજા, ડો. જયેન્દ્રસિંહ જાડેજા, રુદ્રદત્તસિંહ વાઘેલા, યુવા સંઘના મહામંત્રી નીરુભા ઝાલા, ઉદ્યોગપતિ દિલુભા જાડેજા અને ઇન્દુભા જાડેજા (વવાણીયા), રુદ્રસિંહ ઝાલા, મોરબી રાજપૂત સમાજના પ્રમૂખ દશરથસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા (રંગપર), બાલુભાબાપુ (પીલુડી) સહિતના અનેક આગેવાનો અને અધિકારીઓએ સહિતના હાજર રહ્યા હતા અને હાલમાં ડૉ. સત્યજીતસિંહ કૃષ્ણસિંહ જાડેજાએ ખુબ જ અઘરી ગણાતી એમડી મેડિસિનની ફાઇનલ પરીક્ષા ફર્સ્ટ ક્લાસ સાથે ગુજરાત યુનિવર્સટીમાંથી પાસ કરી છે. જેથી તેઓને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.






Latest News