સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી જેટકોમાંથી APO નિરૂભા એસ. જાડેજા નિવૃત્ત થતાં સન્માન સમારોહ યોજાયો


SHARE











મોરબી જેટકોમાંથી APO નિરૂભા એસ. જાડેજા નિવૃત્ત થતાં સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં આવેલ જેટકો જીઇબી ૬૬ કે.વી એસએસ થી એપીઓ નિરૂભા એસ. જાડેજા નિવૃત થયા છે જેથી કરીને તેમનો નિવૃત્ત સન્માન સમારોહ ભવ્ય રીતે ટી.કે. હોટલમાં યોજાયો હતો અને આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કાયૅપાલક ઇજનેર એ.કે. પટેલ હાજર રહ્યા હતા તેમજ મુખ્ય મહેમાન તરીકે નિવૃત્ત ચિફ ઇજનેર આર.એન. જાડેજા તેમજ અધિકારીઓ, નિવૃત્ત સ્ટાફ તેમજ પરિવારજનો સહિતના હાજર રહ્યા હતા. અને સહુ કોઈએ નિરૂભા એસ. જાડેજા તેમનું નિવૃત્ત જીવન પરિવાર સાથે માણે અને આરોગ્યમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આબે જેટકો કપંની તરફથી શાલ ઓઢાળીને પ્રમાણપત્ર તથા ચાંદીનો સીકકો અર્પણ કરવામાં આવેલ હતો. અ.ગુ.વિ.કા.સઘં મોરબી તરફથી યુનિયન પ્રતિનિધિ તરીકે શિલ્ડ અપૅણ કરવામાં આવ્યું હતું અને મંડળી વતી ભગદેવભાઈએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને આ કાર્યક્ર્મનું સંચાલન કે.આઇ. ગોસાઈએ કર્યું હતું






Latest News