મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબી જેટકોમાંથી APO નિરૂભા એસ. જાડેજા નિવૃત્ત થતાં સન્માન સમારોહ યોજાયો


SHARE











મોરબી જેટકોમાંથી APO નિરૂભા એસ. જાડેજા નિવૃત્ત થતાં સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં આવેલ જેટકો જીઇબી ૬૬ કે.વી એસએસ થી એપીઓ નિરૂભા એસ. જાડેજા નિવૃત થયા છે જેથી કરીને તેમનો નિવૃત્ત સન્માન સમારોહ ભવ્ય રીતે ટી.કે. હોટલમાં યોજાયો હતો અને આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કાયૅપાલક ઇજનેર એ.કે. પટેલ હાજર રહ્યા હતા તેમજ મુખ્ય મહેમાન તરીકે નિવૃત્ત ચિફ ઇજનેર આર.એન. જાડેજા તેમજ અધિકારીઓ, નિવૃત્ત સ્ટાફ તેમજ પરિવારજનો સહિતના હાજર રહ્યા હતા. અને સહુ કોઈએ નિરૂભા એસ. જાડેજા તેમનું નિવૃત્ત જીવન પરિવાર સાથે માણે અને આરોગ્યમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આબે જેટકો કપંની તરફથી શાલ ઓઢાળીને પ્રમાણપત્ર તથા ચાંદીનો સીકકો અર્પણ કરવામાં આવેલ હતો. અ.ગુ.વિ.કા.સઘં મોરબી તરફથી યુનિયન પ્રતિનિધિ તરીકે શિલ્ડ અપૅણ કરવામાં આવ્યું હતું અને મંડળી વતી ભગદેવભાઈએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને આ કાર્યક્ર્મનું સંચાલન કે.આઇ. ગોસાઈએ કર્યું હતું






Latest News