મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના કાલીકાનગર ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીનું સ્વાગત કરાયું


SHARE













મોરબીના કાલીકાનગર ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીનું સ્વાગત કરાયું

મોરબીના રામધાન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજીનાં શિષ્ય રત્નેશ્વરીદેવીને તાજેતરમાં મહાકુંભ પ્રયાગરાજ ખાતે મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 રત્નેશ્વરીદેવી ને પદવી અર્પણ કરવા આવી છે ત્યાર બાદ તેઓ મોરબીના આંગણે આવ્યા ત્યારે કાલીકાનગરના ગ્રામ્યજનો દ્વારા રત્નેશ્વરીદેવી નું ભવ્ય સામૈયુ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોરબી જલારામ મંદિર દ્વારા બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું તેમજ ઠાકરશીબાપા પાંચોટીયા તરફથી દરેક બાળકોને દક્ષિણા પણ અર્પણ કરવામાં આવી હતી.






Latest News