મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીના કાલીકાનગર ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીનું સ્વાગત કરાયું


SHARE











મોરબીના કાલીકાનગર ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીનું સ્વાગત કરાયું

મોરબીના રામધાન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજીનાં શિષ્ય રત્નેશ્વરીદેવીને તાજેતરમાં મહાકુંભ પ્રયાગરાજ ખાતે મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 રત્નેશ્વરીદેવી ને પદવી અર્પણ કરવા આવી છે ત્યાર બાદ તેઓ મોરબીના આંગણે આવ્યા ત્યારે કાલીકાનગરના ગ્રામ્યજનો દ્વારા રત્નેશ્વરીદેવી નું ભવ્ય સામૈયુ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોરબી જલારામ મંદિર દ્વારા બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું તેમજ ઠાકરશીબાપા પાંચોટીયા તરફથી દરેક બાળકોને દક્ષિણા પણ અર્પણ કરવામાં આવી હતી.






Latest News