મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી દ્વારા શિવાજી જન્મજયંતી ઉજવણી કરાઇ


SHARE











મોરબી એબીવીપી દ્વારા શિવાજી જન્મજયંતી ઉજવણી કરાઇ

મોરબીમાં એબીવીપી દ્વારા દર વર્ષે 19 ફેબ્રુઆરીએ શિવાજી જન્મજયંતી ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતીની ઉજવણી કરાઇ હતી અને ત્યારે મોરબીના જેલ ચોક પાસે આવેલ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારે એબીવીપીના હોદેદારો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






Latest News