મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી દ્વારા પરિષદ કી પાઠશાળા શરૂ કરાઇ


SHARE











મોરબી એબીવીપી દ્વારા પરિષદ કી પાઠશાળા શરૂ કરાઇ

મોરબી એબીવીપી દ્વારા જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ મળે હેતુ પરિષદ કી પાઠશાળાનો શુભારંભ ૧૫ મી નવેમ્બર જનજાતિ ગૌરવ દિવસ બિરસા મુંડાજી જન્મજયંતી નિમિત્તે કરાયો હતો.

વિશ્વમાં સાચા અર્થમાં અમન-શાંતિ જોઈએ છે તો એની શરૂઆત બાળકોથી કરવી જોઈએ.કોરોના મહામારીથી અસંખ્ય પરિવાર ગરીબી રેખા નીચે આવી ગયા છે.ગરીબ પરિવાર એમના બાળકોને શિક્ષણ પૂરું પાડવામાં અસમર્થ છે એટલા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ વિદ્યાર્થીઓને ભણાવવાનું કાર્ય હાથ ધાર્યું છે.એક કલાક રાષ્ટ્ર માટે આગામી સમયમાં પણ દર રવિવારે આ કાર્ય શરૂ રહશે.ચાલો આપડે સૌ મળીને બાળકોને શિક્ષિત કરીએ અને સમાજની સેવા કરીએ.મોરબીના દલવાડી સર્કલ સ્થિત વસ્તીમાં આ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ પાઠશાળા અંતર્ગત કોઈ પણ વ્યક્તિને કઈ યોગદાન આપવું હોય તો મો.83069 14014, 82381 38566 ઉપક સંપર્ક કરી શકે છે.






Latest News