મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

ઇ–શ્રમિક કાર્ડ નહીં તો રેશનિંગનો જથ્થો નહીં: મોરબી કલેક્ટરનો તઘલખી નિર્ણય


SHARE











શ્રમિક કાર્ડ નહીં તો રેશનિંગનો જથ્થો નહીં: મોરબી કલેક્ટરનો તઘલખી નિર્ણય

સરકાર દ્વારા ઇ શ્રમ કાર્ડ કાઢવામાં આવી રહ્યા છે જોકે આ કાર્ડ કઢાવવા માટે ગયેલા લોકોને ટેકનિકલ ખમીના લીધે અગાઉ ધકા પણ થાય છે ત્યારે હાલમાં મોરબીમાં કલેક્ટર  દ્વારા એવો તઘલખી નિર્ણય કરવામાં આવ્યો છે કે, “ઇ-શ્રમ કાર્ડ ન કઢાવનારા રેશનકાર્ડ ધારકોને અનાજચોખાખાંડ નહિ આપવામાં આવે” ? જેથી ઘણા ગરીબ પરિવારો રાશાનની વસ્તુઓથી વંચિત રહે તેવી શક્યતા છે

મોરબી જીલ્લામાં “શ્રમ કાર્ડ ન કઢાવ્યું હોય તેમને અનાજચોખાખાંડમીઠું કે અન્ય ચીજ વસ્તુઓ આપવામાં નહીં આવે તેવો કલેકટર દ્વારા હુકમ કરવામાં આવેલ છે ત્યારે મોરબી કલેકટરના આ હુકમથી ઘણા ગરીબ પરિવારના લોકોને રાશાનની વસ્તુઓ ન મળે તેવી પરિસ્થિતી ઊભી થાય તેવી શકયા છે ત્યારે જવાબદાર અધિકારી દ્વારા મોરબી જીલ્લામાં ઇશ્રમ કાર્ડ કામગીરી પણ થાય અને ગરીબો રાશાનની વસ્તુઓથી વંચિત પણ ન રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તે જરૂરી છે






Latest News