મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ઇ–શ્રમિક કાર્ડ નહીં તો રેશનિંગનો જથ્થો નહીં: મોરબી કલેક્ટરનો તઘલખી નિર્ણય


SHARE











શ્રમિક કાર્ડ નહીં તો રેશનિંગનો જથ્થો નહીં: મોરબી કલેક્ટરનો તઘલખી નિર્ણય

સરકાર દ્વારા ઇ શ્રમ કાર્ડ કાઢવામાં આવી રહ્યા છે જોકે આ કાર્ડ કઢાવવા માટે ગયેલા લોકોને ટેકનિકલ ખમીના લીધે અગાઉ ધકા પણ થાય છે ત્યારે હાલમાં મોરબીમાં કલેક્ટર  દ્વારા એવો તઘલખી નિર્ણય કરવામાં આવ્યો છે કે, “ઇ-શ્રમ કાર્ડ ન કઢાવનારા રેશનકાર્ડ ધારકોને અનાજચોખાખાંડ નહિ આપવામાં આવે” ? જેથી ઘણા ગરીબ પરિવારો રાશાનની વસ્તુઓથી વંચિત રહે તેવી શક્યતા છે

મોરબી જીલ્લામાં “શ્રમ કાર્ડ ન કઢાવ્યું હોય તેમને અનાજચોખાખાંડમીઠું કે અન્ય ચીજ વસ્તુઓ આપવામાં નહીં આવે તેવો કલેકટર દ્વારા હુકમ કરવામાં આવેલ છે ત્યારે મોરબી કલેકટરના આ હુકમથી ઘણા ગરીબ પરિવારના લોકોને રાશાનની વસ્તુઓ ન મળે તેવી પરિસ્થિતી ઊભી થાય તેવી શકયા છે ત્યારે જવાબદાર અધિકારી દ્વારા મોરબી જીલ્લામાં ઇશ્રમ કાર્ડ કામગીરી પણ થાય અને ગરીબો રાશાનની વસ્તુઓથી વંચિત પણ ન રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તે જરૂરી છે






Latest News