મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો
Breaking news
Morbi Today

મોરબીમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સતત દોડતી રહી


SHARE











મોરબીમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સતત દોડતી રહી

મોરબીમાં છેલ્લા બે-ત્રણ દિવસથી લોકો પતંગ ઉડાવતા હતા ત્યારે પતંગની દોરીથી નિર્દોષ પક્ષીઓ ઘવાય હતા તેને કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સારવાર આપવામાં આવી હતી સરકાર દ્વારા પક્ષીઓની સારવાર માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે દરમ્યાન મકરસંક્રાંતિ ઉપર દોરાથી ઘવાયેલા કબૂતર  અંગેની જાણ કરવામાં આવી હતી જેથી ત્યાં જઈને કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની ટીમ ડૉ. વિપુલ કાનાણી અને પાઈલોટ ભરતભાઇ કરમટા દ્વારા ઘવાયેલા કબૂતરની પાંખ તુટી ગઈ હોવાથી તાત્કાલિક તેને સારવાર આપીને કબૂતરને નવજીવન આપવામાં આવ્યું હતું.




Latest News