મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સતત દોડતી રહી


SHARE







મોરબીમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સતત દોડતી રહી

મોરબીમાં છેલ્લા બે-ત્રણ દિવસથી લોકો પતંગ ઉડાવતા હતા ત્યારે પતંગની દોરીથી નિર્દોષ પક્ષીઓ ઘવાય હતા તેને કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સારવાર આપવામાં આવી હતી સરકાર દ્વારા પક્ષીઓની સારવાર માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે દરમ્યાન મકરસંક્રાંતિ ઉપર દોરાથી ઘવાયેલા કબૂતર  અંગેની જાણ કરવામાં આવી હતી જેથી ત્યાં જઈને કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની ટીમ ડૉ. વિપુલ કાનાણી અને પાઈલોટ ભરતભાઇ કરમટા દ્વારા ઘવાયેલા કબૂતરની પાંખ તુટી ગઈ હોવાથી તાત્કાલિક તેને સારવાર આપીને કબૂતરને નવજીવન આપવામાં આવ્યું હતું.






Latest News