મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં આગામી રવિવારે આરએસએસનું પથ સંચલન


SHARE











મોરબીમાં આગામી રવિવારે આરએસએસનું પથ સંચલન

મોરબીમાં આગામી રવિવારે આરએસએસ દ્વારા પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જેમાં સંપૂર્ણ ગણવેશમાં સ્વયં સેવકો હાજર રહેશે.

આગામી રવિવારને તા 5 જાન્યુઆરીના રોજ સાંજે 4 વાગ્યે નગરના કાર્યકર્તાઓનું પથ સંચલન રાખવામા આવેલ છે જેમાં સંપૂર્ણ ગણવેશમાં સ્વયં સેવકો જોડાશે અને આ પથ સંચાલન બજરંગ સોસાયટીથી શરૂ કરવામાં આવશે અને સ્વાગત ચોકડી, અવની ચોકડી, ઉમિયા સર્કલ, વર્ધમાન એપાર્ટમેન્ટ, બજરંગ સોસાયટી ખાતે પૂર્ણ કરવામાં આવશે. ત્યારે ભગવા ધ્વજના સન્માન અને સ્વાગત માટે મોરબીના સ્વયંસેવકો અને લોકોને જોડાવા માટે આહ્વાન કર્યું છે






Latest News