સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં આગામી રવિવારે આરએસએસનું પથ સંચલન


SHARE











મોરબીમાં આગામી રવિવારે આરએસએસનું પથ સંચલન

મોરબીમાં આગામી રવિવારે આરએસએસ દ્વારા પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જેમાં સંપૂર્ણ ગણવેશમાં સ્વયં સેવકો હાજર રહેશે.

આગામી રવિવારને તા 5 જાન્યુઆરીના રોજ સાંજે 4 વાગ્યે નગરના કાર્યકર્તાઓનું પથ સંચલન રાખવામા આવેલ છે જેમાં સંપૂર્ણ ગણવેશમાં સ્વયં સેવકો જોડાશે અને આ પથ સંચાલન બજરંગ સોસાયટીથી શરૂ કરવામાં આવશે અને સ્વાગત ચોકડી, અવની ચોકડી, ઉમિયા સર્કલ, વર્ધમાન એપાર્ટમેન્ટ, બજરંગ સોસાયટી ખાતે પૂર્ણ કરવામાં આવશે. ત્યારે ભગવા ધ્વજના સન્માન અને સ્વાગત માટે મોરબીના સ્વયંસેવકો અને લોકોને જોડાવા માટે આહ્વાન કર્યું છે






Latest News